gujjuartist04.blogspot.com
ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. ‘એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
‘એકલા જ આવ્યાં
મનવા, એકલા જવાનાં...’ જેવાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી
સુગમસંગીત, ગુજરાતી ફિલ્મસંગીત તથા ભક્તિસંગીતમાં
તેમણે મોટું યોગદાન આપેલું છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર, એવોર્ડ-સન્માન તેમણે મેળવ્યાં હતાં..પ્રભુ તેમના
આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના... ઓમ શાંતી
ગુજરાતી ગાયિકા
હર્ષિદા રાવલનું અવસાન
ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. ‘એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
No comments:
Post a Comment